બનાસકાંઠા જિલ્લામાં આવેલ થરાદ તાલુકા માં બિપોરજોય વાવાઝોડા ના કારણે ઘણા વિસ્તારોમાં ખૂબ અસર થઈ હતી. લોકોના ઘર ભાંગી પડવાના કારણે તેમના રહેઠાણ અને ખોરાક માટે ખૂબ જ તકલીફ ઊભી થઈ હતી. તેમના આવા મુશ્કેલી ના સમયે હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા આવા અસરગ્રસ્ત વિસ્તારમાં જઈને તાડપત્રી નું વિતરણ કરવામાં આવ્યું. Livelihood Support by Helps Foundation Team Flood Relief Work by Helps Foundation Team ડૉ. ધીરેન્દ્ર પટેલ અને ડૉ.કાજલ પટેલ ના માર્ગદર્શન હેઠળ આ સેવાકાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું અને સમજાયું કે જીવન જીવવું આપણે જેટલું સહેલું સમજીયે છીએ તેટલું સહેલું બધા માટે નથી.કેટકેટલી મુશ્કેલીઓ હોવાં છતાં તે લોકો પોતાનું જીવન ખુશી થી જીવી રહ્યાં છે. Flood relief work by Ngo Helps Foundation